શુક્રવાર, 28 એપ્રિલ, 2017

ગુજરાતમાં ચાર પેન્થર પાર્ક બનશે...
Image result for leopard
માનવો ઉપર હુમલા કરતા દિપડાઓને હવેથી જંગલમાં છોડવામાં આવશે નહી ! રાજ્યના વન વિભાગે માનવભક્ષી દિપડાઓને પકડીને યોગ્ય સ્થળે રાખવા ચાર પેન્થર પાર્ક સ્થાપવાનો નિર્ણય લિધો: નર્મદા જિલ્લામાં ગરૃડેશ્વર કે સંખેડા, ડાંગ, અમરેલી અને સુરત જિલ્લામાં.
સાસણ ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં માનવભક્ષી, કે પછી હડકવા જેવી બિમારીથી પિડાતા સિંહને વર્તણૂંક સુધારવા જૂનાગઢના સક્કરબાગમાં રાખવામાં આવે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો