મંગળવાર, 11 ડિસેમ્બર, 2018


શશીકાંતદાસ બન્યા રિઝર્વ બેંકના 25માં ગવર્નર

 

 



ઉર્જીત પટેલે રિઝર્વ બેંકના ગવર્નર પદ પરથી ગઇકાલે રાજીનામું આપ્યા બાદ આજે RBIના ગવર્નર તરીકે શશીકાંતદાસને નિયુક્ત કરવામાં આવ્યા છે. શશીકાંતદાસ 15માં ફાઇનાન્સ કમિશનના સભ્ય છે અને આર્થિક બાબતોના સચિવ પણ રહી ચૂક્યા છે.

 

ઉર્જીત પટેલે RBIના ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમની જગ્યાએ રિઝર્વ બેંન્કના 25માં ગવર્નર તરીકે શશીકાંત દાસને નિયુક્ત કરવામાં આવ્યા છે. શશીકાંતદાસ 1980ની બેચના IAS ઓફિસર છે.