મંગળવાર, 23 જાન્યુઆરી, 2018

આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી - 23 January


- રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે પણ ટ્વીટર ઉપર કરી પોસ્ટ
- મમતા બેનર્જીએ સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરવા કરી અપીલ
આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે તેમને ટ્વીટ્ટર દ્વારા શ્રધ્ધાંજલી આર્પી હતી.

રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે ટ્વીટ કરી હતી કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ભારતના સ્વાતંત્ર સંઘર્ષના હીરો છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમને ભાવભીની શ્રધ્ધાંજલી.

જ્યારે વડાપ્રધાને પણ ટ્વીટર ઉપર પોસ્ટ કરી હતી કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દરેક ભારતીયનું ગૌરવ છે. આ અદ્દભૂત વ્યક્તિત્વને તેમના જન્મદિવસ નિમિત્તે ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો