બુધવાર, 20 નવેમ્બર, 2019

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતીય નૌસેને , એકેડમીનો પ્રતિષ્ઠીત રાષ્ટ્રપતિ ધ્વજ કર્યો પ્રદાન


-     બુદ્ધ અને શાંતિકાળમાં વિશેષ યોગદાન માટે આપવામાં આવતો પ્રસિડન્ટ કલર ધ્વજ , ઉત્કૃષ્ઠતાનું છે પ્રતિક.
Image result for ramnath kovind give award to indian navy of indian flag
રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર , રામનાથ કોવિંદે , આજે ભારતીય નૌ સેના એકેડેમીને , પ્રેસિડન્ટ કલર ધ્વજ પ્રદાન કર્યો હતો. પ્રેસિડન્ટ કલર ધ્વજ , કોઈ સૈન્ય એકમને અપાનાર , સર્વોચ્ચ સન્માન છે. 
ભારતીય નૌ-સેનાને અપનાર પ્રેસિડન્ટ કલર સન્માન આ સંસ્થા દ્વારા 3 અલગ - અલગ સ્થળ ,- કોચી, ગોવા , અને એજીમાલામાં , ગત પચાસ વર્ષ દરમિયાન , ભારતીય નૌ-સેનાના અધિકારીઓને પ્રશિક્ષણ આપવામાં , કરવામાં આવેલી વિશિષ્ટ સેવાને માન્યતા આપે છે. 
નૌ-સેનાને પ્રથમ 1968માં , કોચીમાં અસ્થાયીરૂપે સ્થાપવામાં આવ્યું હતું. ભારતીય નૌ-સેના એકેડેમીને , સ્થાઈરૂપથી એજીમાલા કેરલમાં સ્થાપિત કરવામાં આવી છે. આ એકેડેમીનું , આઠમી જાન્યુઆરી 2009માં ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ અધિકારીઓને , તેમના પરિશ્રમ અને કર્તવ્ય નિષ્ઠા માટે , શુભેચ્છા પાઠવી હતી.