31 જુલાઇનો ઇતિહાસ
મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ કાયમ માટે 31 જુલાઈ, 1933 ના દિવસે છોડી દીધો હતો.
મદ્રાસ
પ્રેસિડન્સી કલ્બએ 31 જુલાઇ, 1924 ના રોજ રેડિયો પ્રસારણની આગેવાની
લીધી.
ભારત અને નેપાળે 1950 માં શાંતિ અને મિત્રતા સંધિ પર
હસ્તાક્ષર કર્યા હતા.
ભારતના સૌપ્રથમ
તરતા સમુદ્ર સંગ્રહાલયનું ઉદઘાટન 31 જુલાઇ, 1993 ના રોજ કલકત્તા (હવે કોલકાતા) માં થયું હતું.
પ્રખ્યાત
હિન્દી વાર્તા લેખક અને નવલકથાકાર પ્રેમચંદનો જન્મ 1880 માં થયો હતો.