શનિવાર, 2 ઑક્ટોબર, 2021

 વન્યજીવ સપ્તાહ

 


વન્યજીવ સપ્તાહ તા.2 થી 8 ઓક્ટોબર, 2021 મનાવવામાં આવશે.

·         સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એક માત્ર રહેણાંક અટલે ગીર. ગુજરાતમાં સતત વધતી સિંહોની વસ્તી 2015 માં-523, 20202માં – 674 વસ્તીમાં 29% વધારો થયો.


·         સમગ્ર ગુજરાતમાં દેખાતા દીપડાની વસ્તી 2011માં -1160,

                                             2016માં – 1395 નોંધાઇ હતી.








·         સમગ્ર ભારતમાં ઘુડખર ફક્ત ધાંગધ્રા ધુડખર આભ્યારણ્ય છે, જેની વસ્તી

2014માં – 4451,

2020માં –6082 નોંધાઇ.







·         ગુજરાતમાં કાળિયારની વસ્તી વેળાવદર નેશનલ પાર્ક ખાતે 2020માં – 7097 નોંધાઇ.









·         ગુજરાતમાં ગીર નેશનલ પાર્કમાં સાંભરનીવસ્તી, 2011માં – 4497,

                                                   2015માં – 7176 નોંધાઇ.









·         જેસોર શુલપાણેશ્વર, બાલારામ અંબાજી અને રતનમહાલ આભ્યારણ્યમાં રીંછની સતત વધતી વસ્તી, 

      2011માં – 293,

2020માં – 343 નોંધાઇ.








·         દર વર્ષે લાખોની સંખ્યામાં વેટલેન્ડમાં આવતા ફ્લેમિંગો ગુજરાતનું વધારે છે ગૌરવ.


આપણું ગૌરવ,આપણા અમુલ્ય વારસો છે

     આવો...આપણા વન્યજીવોનું રક્ષણ કરીએ.