સોમવાર, 26 ફેબ્રુઆરી, 2018


જાણવા જેવુ- ગુજરાત

1. ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારે કોણ ગણાય છે ? નરસિંહરાવ દિવેટિયા

2. ભકત કવિયત્રી મીરાબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઈ પ્રાચીન નગરીંમાં વિતાવ્યો હતો ? દ્વારિકા

3. કવિ પ્રેમાનદ મૂળ કયાંના વતની હતી ? વડોદરા

4. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતાકોણ ગણાય છે ? કવિ ભાલણ

5. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ? અંબિકા

6. યંગ ઈન્ડિયા’, ‘હરિજન બંધ્રુઅને નવજીવન સામયિકો કોણે શરુ કરેલા?  મોહનદાસ ક.ગાંઘી

7. વર્ષ ૨૦૧૦ માં થયેલી મતગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે ? ૪૧૧

8. ગુજરાતી સાહિત્યમાં મ!ણભટ્ટકે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળાય છે ? પ્રેમાનંદ

9. સહજાનંદસ્વામી કયાંના વતની હતા ? છપૈયા

10. નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? શામળશા શેઠ(શ્રીકૃષ્ણ)

11. સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી શિક્ષાપત્રીનીરચના કોણે કરી હતી ?... સહજાનંદ સ્વામીએ


12. અખિલ બ્રહ્માંડમાં એકતુશ્રી હરિ...આ પદ કોનું છે ? નરસિંહ મહેતા


13. પ્રેમાનંદના નળાખ્યાન - માં આવતો નળ કયા દૈશનો રાજા છે ? ઠેર્નેષધ

14. ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે ? લક્ષ્મી સ્ટુડિયો, વડોદરા

15. રામ!યણનું શુટીંગ ગુજરાતમાં કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું ? વૃંદ!વન સ્ટુડિયો

16. ગુજરાતનો જાણીતો લકી ફિલ્મ સ્ટુડિયો કયાં આવેલો છે ? હાલોલ

17. ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો કયાં આવેલો છે ? વૃંદ!વન

18. અમદાવાદ જિલ્લામાં આવેલી હડપ્પીયા સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલ નામનો અર્થ શો થાય છે ? ...મરૅલાઓનો ટેકરો

19. દેશ-વિદૈશમાંથી લોકો જે મેળામાં મ્હ!લવા આવે તેવો તરણેતરનો મેળો કોનું સ્થાનક છે ? શિવ

20. ગુજરાતનું સૌથી મોટુઅત્મ્યારણ્ય કયુંછે ? ૨૧ અભ્યારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો

21. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે ? ગુજરાત

22. ઔશયાટીક લાયનનુંઆયુષ્ય આશરૅકેટલા વર્ષનુંહોય છે ? ૧૨ થી ૧૫ વર્ષ

23. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટીક લાયનને સાચવવા ગીર અભ્યારણ્યનો વિસ્તાર કેટલો છે ? ૧૧૫૩ ચો.કિ.મી.

24. ગુજરાતનું કયું પક્ષી માથુ ઉધ્રુ રાખીને ખાય છે ? ફલેગિંગો

25. ગુજરાતમાં સરીસપોંની અંદાજે કેટલી જાતિ નોંધાઈ છે ? ૧૦૭




અરિના રેડ્ડીએ જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ કપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો


અરુણા રેડ્ડીએ 24 મી ફેબ્રુઆરી, 2018 ના રોજ જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ કપમાં સિંગલ મેડલ જીતીને ઇતિહાસ બનાવ્યો હતો. અરુણા રેડ્ડીએ જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ કપમાં કાંસ્ય પદક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા 
મેલબોર્નમાં યોજાયેલી વર્લ્ડ કપમાં રેડ્ડીએ કાંસ્ય ચંદ્રકનું નામ જીત્યો છે. વોલ્ટર્સમાં, 22 વર્ષીય રેડ્ડી 13.649 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહી હતી. એક તરફ, ભારતીય ખેલાડી પ્રણતિ નાયકે 13.416 પોઈન્ટ સાથે છઠુ સ્થાન મેળવ્યું હતું. 

અરુણા રેડ્ડી

અરુણા રેડ્ડી કરાટેના ભૂતપૂર્વ બ્લેક બેલ્ટ અને ટ્રેનર પણ રહી ચુક્યા છે. 

રેડ્ડીએ 2005 માં પ્રથમ રાષ્ટ્રીય મેડલ જીત્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં વોલ્ટ ઇવેન્ટના 2014 ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેમને 14 મા ક્રમ અપાયો હતો. એશિયન રમતોમાં, તે નવમા સ્થાન પર રહી ચૂકી હતી.

અરુણાએ ધીમે ધીમે તેની કામગીરીમાં સુધારો કર્યો અને 2017 એશિયન ચેમ્પિયનશિપ્સમાં વોલ્ટમાં છઠ્ઠો સ્થાને રહ્યો. જિમ્નેસ્ટિક્સમાં ભારતીય પડકારો 2010 થી વિશ્વમાં જોવા મળે છે.



અમ્મા ટુ-વ્હીલર સ્કીમ




વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની 70મી જન્મજયંતિના પ્રસંગે કામ કરતી મહિલાઓ માટેના સબસીડી સ્વરૂપે “અમ્મા ટુ-વ્હીલર” યોજનાની શરૂઆત કરી હતી. 

આ યોજના હેઠળ, દરેક લાભાર્થીને દ્વિચક્રી વાહનો માટે 50% અથવા રૂ. 25,000 ની સહાયતા મળશે. આમાં દર વર્ષે એક લાખ કામ કરતી સ્ત્રીઓને આવરી લેશે. કામ કરતી સ્ત્રીઓ માટે સહાયિત સ્કૂટર યોજના ભૂતપૂર્વ તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતાનું વચન હતુ. 2016 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન, તેમણે દ્વિચક્રી વાહનો ખરીદવા મહિલાઓ માટે 50% સબસિડીનો વાયદો કર્યો હતો.

હેપી બર્થ ડે અમદાવાદ...26 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદશાહે વસાવ્યુ'તુ શહેર

- માણેક બુર્જ એટલે માણેક ચોકમાં નંખાયો હતો અમદાવાદનો પાયો

- જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા


 હેપી બર્થ ડે અમદાવાદ...26 ફેબ્રુઆરી 1411ના દિવસે અહમદશાહે વસાવ્યુ'તુ શહેર 


આજે આપણા શહેર અમદાવાદ 607 વર્ષનું થયુ.  હાલના હેરીટેજ સીટી અમદાવાદનો પાયો અહમદશાહે 26 ફેબ્રુઆરી 1411ના રોજ માણેક બુર્જ  પાસે  નાખ્યો હતો.  અમદવાદને 4થી માર્ચ 1411માં ગુજરાતની નવી રાજધાની નક્કી કરવામાં આવી હતી.

અમદાવાદ આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. એ વખતે અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સામે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતી નામક શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેના મણીનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.

સોલંકીનું રાજ 13મી સદી સુધી ચાલ્યું, ત્યાર બાદ ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કુળના હાથમાં આવ્યું. સન 1411માં મુસલમાનોના ભારત પરના આક્રમણ દરમ્યાન કર્ણાવતી પર દિલ્હીના સુલતાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી. ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગા પસંદ કરી. તેનું નામ પોતાના નામ પરથી 'અહમદાબાદ' રાખ્યું. સમય જતાં તે અપભ્રંશ થઈને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું.

દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા