ગુરુવાર, 5 જુલાઈ, 2018


6 જુલાઇ ની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • મહાત્મા ગાંધીને પ્રથમ વખત 1944માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝે રાષ્ટ્રપિતા તરિકે સંબોધ્યા હતા.Image result for gandhiji
  • 44 વર્ષ પછી, ભારત-ચીનના 1962 ના યુદ્ધથી , નાથુલા દ્વાર બંધ હતો, જે 2006 માં ખોલવામાં આવ્યો હતો. ત્યાંથી ભારત અને ચીન વચ્ચે વેપાર થતો હતો.
  • વેલ્લોર હોસ્પિટલએ 1959માં પ્રથમ વખત ઓપન હાર્ટ સર્જરી કરી હતી.

6 જુલાઇ ના દિવસે જ્ન્મેલ વ્યક્તિઓ

  • ભારતના પ્રખ્યાત સમાજ સુધારક લક્ષ્મીભાઈ કેલકરનો જન્મ 1905 માં થયો હતો.Image result for laxmibai kelkar
  •  બૌદ્ધ ધર્મના નેતા, દલાઈ લામાનો જન્મ 1935માં થયો હતો.
  • Image result for dalai lama


6 જુલાઇ ના દિવસે મૃત્યુ પામેલ વ્યક્તિઓ

·    કોર્નેલિયા સોરબજી (15 નવેમ્બર 1866 - 6 જુલાઈ 1954) એ એક ભારતીય મહિલા હતી, જે બોમ્બે યુનિવર્સિટીમાંથી પ્રથમ મહિલા સ્નાતક, ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે કાયદાનો અભ્યાસ કરવાનારી પ્રથમ મહિલા હતીભારતની પ્રથમ મહિલા વકીલ , અને ભારત અને બ્રિટનમાં કાયદાની પ્રેક્ટિસ કરનારી પ્રથમ મહિલા હતા.

Image result for cornelia sorabji

ગૂગલ ડૂડલએ 15નવેમ્બર 2017 ના દિવ્સે તેમના સન્માનમાં 151માં જન્મદિવસને ઉજવ્યો હતો. 
·       પ્રસિદ્ધ ઉધ્યોગપતિ ધીરૂભાઇ અંબાણીનું નિધન 2002 માં થયુ હતુ
Related image

6 જુલાઈ ના મહત્વના પ્રસંગો
·         ડો. શ્યામ પ્રસાદ મુખર્જી ( જન્મ : 6 જુલાઈ, 1901 - મૃત્યુ : 23 જૂન, 1953) શૈક્ષણિક સંસ્થા, વિચારક અને ભારતીય જન સંઘ ના સ્થાપક.
Image result for shyam prasad mukherjee

·       વિશ્વ ઝૂનોસેઝ દિવસ
Image may contain: text


વિશ્વ ઝૂનોસેઝ(Zoonoses) દિવસ – 6th July

Image result for zoonoses day

​​ઝૂનોટિક રોગોના વધતા જોખમ અંગે જાગરૂકતા વધારવા માટે દર વર્ષે 6 જુલાઈ નો દિવસ ઝૂનોસેઝ દિવસ તરિકે ઉજવાય છે. અમુક રોગો કે જે પ્રાણી દ્વારા મનુષ્ય સુધી ફેલાતો રોગ જે એક જોખમ છે જે ઘણીવાર અવગણવામાં આવે છે, જો કે મનુષ્યોમાં 60% થી વધુ ચેપી રોગો અને 75% રોગો પ્રાણીઓથી ઉદ્દભવે છે.

6 જુલાઈ, 1885 થી આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે લ્યુઇસ પાશ્ચરને હડકવાળા કૂતરા દ્વારા હુમલો કરવામાં આવ્યા પછી તરત જ જોસેફ મેઇસ્ટરને રોગ સામે પ્રથમ રસી આપવામાં આવી હતી.

ઉદાહણ : નિપાહ વાઇરસ, હડકવાબર્ડ ફ્લૂ