સોમવાર, 13 નવેમ્બર, 2017

ભારતીય ક્રિકેટ ટીમના રોહિત શર્મા માટે આજનો દિવસ યાદગાર


- 2014માં આજના જ દિવસે શ્રીલંકા સામે ચોથી વન-ડેમાં બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ


ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્મા માટે 13 નવેમ્બરનો દિવસ ઘણો મહત્વનો છે. 

વર્ષ 2014માં આજના જ દિવસે શ્રીલંકા સામે ચોથી વન-ડે મેચમાં તેમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેને તોડવો વિશ્વના કોઈ પણ બોલર માટે અશક્ય લાગે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો