મંગળવાર, 5 ઑક્ટોબર, 2021

 વિશ્વ શિક્ષક દિવસ










·         વિશ્વ શિક્ષક દિવસ દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.

·         આ દિવસનો મુખ્ય હેતુ શિક્ષકોના મહત્વ અને તેમના યોગદાનનું સન્માન કરવાનો છે.

·      સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વ શિક્ષક દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવા માટે વર્ષ 1994માં 100 દેશોના સમરથન સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

·        ત્યારબાદ 5 ઓક્ટોબર, 1994થી વિશ્વ શિક્ષક દિવસ ઉજવવાની શરુઆત થઈ હતી.

·   1966માં યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની એક બેઠક યોજાઇ હતી.જેમાં શિક્ષકોના આધિકાર, જવાબદરીઓ, રોજ્ગાર અને વધુ શિક્ષણ સાથે માર્ગદર્શિકા બનાવવાનું કહેવામાં આવ્યુ હતું.

Ø  ભારતના પ્રસિધ્ધ પ્રોફેસર,શિક્ષણશાસ્ત્રી, તત્વચિંતક અને રાજપુરુષ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદીન 5 સપ્ટેમ્બર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો