સોમવાર, 25 જૂન, 2018

જ્યારે ઇન્દિરા ગાંધીના શાસનમાં દરેક ભારતીય પાસેથી તેના મૌલિક અધિકાર છીનવી લેવાયા

 વાયા


- 43 વર્ષ પહેલા આ દિવસને ભારતીય રાજકારણના ઈતિહાસનો કાળો અધ્યાય કહેવામાં આવે છે

- જાણો, 25 જૂન 1975નો કાળો ઈતિહાસ...


આજથી 43 વર્ષ પહેલા દેશમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. જેને ભારતીય રાજકારણના ઈતિહાસનો કાળો અધ્યાય પણ કહેવામાં આવે છે. 25 જૂન 1975ની અડધી રાત્રે ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.