ગુરુવાર, 5 જુલાઈ, 2018


6 જુલાઇ ની મહત્વપૂર્ણ ઘટનાઓ

  • મહાત્મા ગાંધીને પ્રથમ વખત 1944માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝે રાષ્ટ્રપિતા તરિકે સંબોધ્યા હતા.Image result for gandhiji
  • 44 વર્ષ પછી, ભારત-ચીનના 1962 ના યુદ્ધથી , નાથુલા દ્વાર બંધ હતો, જે 2006 માં ખોલવામાં આવ્યો હતો. ત્યાંથી ભારત અને ચીન વચ્ચે વેપાર થતો હતો.
  • વેલ્લોર હોસ્પિટલએ 1959માં પ્રથમ વખત ઓપન હાર્ટ સર્જરી કરી હતી.

6 જુલાઇ ના દિવસે જ્ન્મેલ વ્યક્તિઓ

  • ભારતના પ્રખ્યાત સમાજ સુધારક લક્ષ્મીભાઈ કેલકરનો જન્મ 1905 માં થયો હતો.Image result for laxmibai kelkar
  •  બૌદ્ધ ધર્મના નેતા, દલાઈ લામાનો જન્મ 1935માં થયો હતો.
  • Image result for dalai lama


6 જુલાઇ ના દિવસે મૃત્યુ પામેલ વ્યક્તિઓ

·    કોર્નેલિયા સોરબજી (15 નવેમ્બર 1866 - 6 જુલાઈ 1954) એ એક ભારતીય મહિલા હતી, જે બોમ્બે યુનિવર્સિટીમાંથી પ્રથમ મહિલા સ્નાતક, ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે કાયદાનો અભ્યાસ કરવાનારી પ્રથમ મહિલા હતીભારતની પ્રથમ મહિલા વકીલ , અને ભારત અને બ્રિટનમાં કાયદાની પ્રેક્ટિસ કરનારી પ્રથમ મહિલા હતા.

Image result for cornelia sorabji

ગૂગલ ડૂડલએ 15નવેમ્બર 2017 ના દિવ્સે તેમના સન્માનમાં 151માં જન્મદિવસને ઉજવ્યો હતો. 
·       પ્રસિદ્ધ ઉધ્યોગપતિ ધીરૂભાઇ અંબાણીનું નિધન 2002 માં થયુ હતુ
Related image

6 જુલાઈ ના મહત્વના પ્રસંગો
·         ડો. શ્યામ પ્રસાદ મુખર્જી ( જન્મ : 6 જુલાઈ, 1901 - મૃત્યુ : 23 જૂન, 1953) શૈક્ષણિક સંસ્થા, વિચારક અને ભારતીય જન સંઘ ના સ્થાપક.
Image result for shyam prasad mukherjee

·       વિશ્વ ઝૂનોસેઝ દિવસ
Image may contain: text

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો