શુક્રવાર, 28 એપ્રિલ, 2017

ભ્રષ્ટાચારના કિસ્સામાં કર્ણાટક મોખરે
Image result for for corruption

એક સર્વે અનુસાર દેશમાં ભ્રષ્ટાચારના કિસ્સામાં કર્ણાટક મોખરે રહ્યું છે. સર્વે અનુસાર કર્ણાટક બાદ સૌથી વધારે થતા ભ્રષ્ટાચાર આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને પંજામાં થાય છે.

આ સર્વેમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર હિમાચલ પ્રદેશ, કેરલ અને છત્તીસગઢનો થાય છે. 

આ સર્વે સરકારી કામોને પાર પાડવા માટે આપવામાં આવતી લાંચના આધાર પર તૈયાર કરવામાં 
આવ્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો