ગુરુવાર, 9 ઑગસ્ટ, 2018


વનબંધુ સશકિતકરણ માટેનાં નક્કર પગલા



  • વનબંધુ કલ્યાણ યોજના :  આદિજાતિ વિકાસ માટે રૂ. ૮૨,૦૦૦ કરોડની ફાળવણી.
  • પેસા એકટની જોગવાઈઓનો સઘન અમલ :  આદિજાતિ સમાજને જંગલની જળ-જમીન અને ગૌણ વનપેદાશોના એકત્રીકરણના અધિકારો આપી આર્થિક સશકિતકરણની પહેલ.
  • આદિવાસીઓના બંધરણીય અધિકારોનું રક્ષણ કરતા જાતિ પ્રમાણપત્ર માટેનો કાયદો તા. ૨૮-૦૩-૨૦૧૮ના રોજ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો.
  • ગુણવાત્તાસભર શિક્ષણ માટે ૯૧ એકલવ્ય શાળાઓ : ૩૦,૧૭૨ વિધાર્થીઓને શિક્ષણની સુવિધાઓ 
  • આદિજાતિ વિધાર્થીઓને  ઉચ્ચાશિક્ષણની તક પુરી પાડવા અને તેને વધારે ગુણવત્તાયુકત બનાવવા રાજય સરકાર દ્વારા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની (રાજપીપળા ખાતે) સ્થાપના કરી છે.
  • આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ લેનાર આદિવાસી વિશેના બલિદાનને ઉજાગર કરતું રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાયબલ મ્યુઝિયમ ગરૂડેશ્વર, રાજપીપળા ખાતે ૪૦ એકર જમીનમાં કરોડો ના ખર્ચે આકાર લેશે.
  • સમરસ હોસ્ટેલ :    મહાનગરોમાં કોલેજકક્ષાએ ભણતા આદિજાતિના વિધાર્થીઓ માટે ૧૦,૫૦૦ વિધાર્થીઓની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલ.
  • મેડીકલ/ ઈજનેર અભ્યાસ માટે આદિજાતિના ૫૮૬૬ વિધાર્થીઓને ખાસ કોચિંગ : ચાલુ વર્ષમાં ,૮૮૧ વિધાર્થીઓ મેડીકલ પ્રવેશ માટે પાત્ર  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો