શુક્રવાર, 10 ઑગસ્ટ, 2018


આજે વિશ્વસિંહ દિવસ-10th August



- આજે વિશ્વસિંહ દિવસ:સિંહ એક ખાનદાન પ્રાણી

- દેશની શાન ગિરનાં સિંહોનાં સંરક્ષણ માટે વિશેષ કાળજી દાખવવાની જરૂર
સિંહને જંગલનો રાજા અને ખુંખાર પ્રાણી ગણવામાં આવે છે. પરંતુ સિંહોએ કરેલા હુમલાઓથી જેટલા માનવમૃત્યુ નિપજયા છે. તેના કરતા મનુષ્યએ વધારે સિંહોની હત્યાઓ કરી હોવાનું વનવિભાગના તારણમાં બહાર આવ્યું છે.

સિંહ ખુંખારની સાથે એક ખાનદાન પ્રાણી પણ છે. કારણ કે સિંહ કયારેય માનવ પર હુમલો કરતો નથી. પરંતુ જ્યારે સિંહને પોતાનાં જીવનુ જોખમ લાગે અથવા તેને ડર લાગે કે મનુષ્ય પોતાના પર હુમલો કરશે તેવા સંજોગોમાં સિંહ માનવ પર હુમલો કરતો હોય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો