શુક્રવાર, 10 ઑગસ્ટ, 2018


ભુજમાં ત્રિરંગાયાત્રા



- હમીરસર કાંઠે સર્જાશે દેશભક્તિનો માહોલ

- સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમનું આયોજન

- પોલીસ બેન્ડ તેમજ 72 બાઇક ઉપર 144 યુવાનો ત્રિરંગાયાત્રામાં જોડાશે

દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે આગામી ૭૨માં સ્વાતંર્ત્ય પર્વની પૂર્વ સંધ્યાને ૧૪મી ઓગષ્ટે ભુજમાં ત્રિરંગાયાત્રા સાથે ભુજની શાનસમા હમીરસર તળાવના કાંઠે સમાપન સ્થળે દેશભક્તિનો માહોલ સર્જનારા સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિના ગીતોનો 'યાદ કરો કુરબાનીદ કાર્યક્રમ યોજાશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો