સોમવાર, 11 ડિસેમ્બર, 2017

ઈન્દુલાલ ગાંધીની ૧૦૭મી જન્મજ્યંતીએ વ્યાખ્યાન


ગુજરાત સાહિત્ય અકાદમી અને એક કોમ્યુનિકેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ૮ ડિસેમ્બરે કવિ ઈન્દુલાલ ગાંધીના ૧૦૭મા જન્મ દિવસે 'મેંદી રંગ લાગ્યો' સાહિત્ય વ્યાખ્યાનનું એમ.જે લાયબ્રેરી ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. 

જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયાની ઉપસ્થિતિમાં ઈન્દુલાલ ગાંધીના જીવન કવન વિશે અજયસિંહ ચૌહાણ, તેમની કાવ્યસૃષ્ટિ વિશે બળવંત જાની વાત કરશે જ્યારે, આંધળી માનો કાગળ, મેંદી રંગ લાગ્યો જેવા કાવ્યનું ગાન નમ્રતા શોધન કરશે. 




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો