મંગળવાર, 25 એપ્રિલ, 2017

નકસલવાદીઓ સાથેની અથડામણમાં ૨૬ જવાન શહીદ થયા છે અને અન્ય ૬ જવાન ઘાયલ થયા છે


છત્તીસગઢના સુકમામાં નકસલવાદીઓ સાથેની અથડામણમાં ૨૬ જવાન શહીદ થયા છે અને અન્ય ૬ જવાન ઘાયલ થયા છે. જવાનોના શસ્ત્રો પણ લૂટી લેવાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા જવાનોને રાયપુર મોકલવામાં આવ્યા છે. એક સાથે ૩૦૦ નકસલવાદીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો. મુખ્યપ્રધાન રમણસિંહ દિલ્હી પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક રાયપુર દોડી આવ્યા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો