૧લી મેથી શ્રવણ યોજનાનો રાજ્યભરમાં
અમલ શરૂ થશે.


રાજ્યના
તમામ સિનિયર સિટીઝનોને અંબાજી, દ્વારકા, સોમનાથ, ચોટીલા, નારાયણ સરોવર, માતાનો
મઢ, નર્મદા સહિત ગુજરાતના તમામ યાત્રાધામોના પ્રવાસ માટે
ટિકિટ ભાડામાં ૫૦ ટકા રાહત આપશે. ગુજરાતમાં વસતા કોઈપણ સિનિયર સિટીઝન કે તેમના
સમુહને ધાર્મિક કે અન્ય પ્રવાસન સ્થળે જવા માટે એસટી નિગમના એક્સ્પ્રેસ ભાડાના ૫૦
ટકા સુધી રાહત આપવામાં આવશે.
૬૦ વર્ષના સિટીઝનની સાથે તેમનાથી ઓછી ઉમરના પરિવારજનોના કિસ્સામાં ૫૦ ટકા ભાડુ સબસિડીરૂપે મળી શકશે.
૬૦ વર્ષના સિટીઝનની સાથે તેમનાથી ઓછી ઉમરના પરિવારજનોના કિસ્સામાં ૫૦ ટકા ભાડુ સબસિડીરૂપે મળી શકશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો