બુધવાર, 26 એપ્રિલ, 2017

લતા મંગેશકરે પાર્શ્વગાયન ક્ષેત્રે ૭૫ વર્ષ પૂર્ણ કર્યા

25 એપ્રિલ, 2017, મંગળવારે ભારત-રત્ન લતા મંગેશકરે પાર્શ્વગાયન ક્ષએત્રે ૭૫ વર્ષ પૂર્ણ કરીને એક અનોખો વિક્રમ નોંધાવ્યો છે. 


યોગાનુયોગ લતાજીના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરના 25 એપ્રિલ એ, ૭૫માં સ્મૃતિદિન નિમિત્તે આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે ષણમુખાનંદ હોલમાં સહુએ ઉભા થઇને લતા મંગેશકરનું અભિવાદન કર્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો