બુધવાર, 8 મે, 2019


ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર યાત્રાળુઓ માટે ખૂલ્લા કરવામાં આવ્યા

શ્રી કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર યાત્રાળુઓ માટે અનુક્રમે ખૂલ્લા મુકાશે
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનુ ખુબ મહત્વ હોય છે. શિયાળો પુર્ણ થતા શ્રદ્ધાળુઓ માટે ચારધામ યાત્રાની શરુઆત કરવામાં આવી છે. ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર યાત્રાળુઓ માટે ખૂલ્લા કરવામાં આવ્યા. ત્યાર બાદ શ્રી કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર યાત્રાળુઓ માટે અનુક્રમે ખૂલ્લા મુકાશે.
 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો