શનિવાર, 15 સપ્ટેમ્બર, 2018

દેશમાં આજે 'એન્જિનિયર્સ ડે'ની ઉજવણી



ભારતમાં સર મોક્ષગુંદમ્ વિશ્વેસ્વરૈયાના જન્મદિવસ તા.૧૫ સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર્સ ડે ઉજવાય 

છે.  સર એમ.વી.થી ઓળખાતા.

એન્જિનિયર્સ ડેની વિશ્વમાં જુદા જુદા દિવસે ઉજવણી થાય છે, જેમ કે ઈટાલીમાં ૧૫ જૂન તો નેપાલાં 

શ્રાવણ ત્રીજ, પાકિસ્તાનમાં ૧૦ જાન્યુઆરી તો અમેરિકામાં ફેબુ્રઆરીમાં તો યુ.કે.માં માર્ચમાં અને 

રશિયામાં ૨૨ ડિસેમ્બરે અને ભારતમાં આવતીકાલે ૧૫ સપ્ટેમ્બરે ઉજવાશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો