સોમવાર, 28 ઑગસ્ટ, 2017

દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મોદી અને અબ્દુલ કલામના પૂતળાં મૂકાશે

વડા પ્રધાન મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને દેશની આઝાદીના વીર સપુતોને આવકારવા તૈયાર રહો. દિલ્હીના મેડમ તુસાડના મ્યુઝિયમમાં ઉપરોક્ત નેતાઓના પુતળા જોવા મળશે.




મ્યુઝિયમમાં મહાત્મા ગાંધીની સાથે સાથે ભગત સિંહ, સુભાષ બોઝ અને સરદાર પટેલ પણ જોવા મળશે.
સમગ્ર વિશ્વને ભારત તરફ જોવા ફરજ પાડનાર ગાંધી, પટેલ, બોઝ અને ભગત સિંહ જેવા નેતાઓની સાથે સાથે અબ્દુલ કલામ અને મોદી પણ દેખાશે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો