બુધવાર, 19 જુલાઈ, 2017

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે…

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......

SMRUTI IRANI


  • સ્મૃતિ ઈરાનીને માહિતી અને પ્રસારણ ખાતુ અને નરેન્દ્રસિંહ તોમરને શહેરી વિકાસ ખાતુ સોંપાયું છે.
  • મનોહર પર્રિકર ગોવાના મુખ્યમંત્રી બન્યા પછી રક્ષા મંત્રાલયની જવાબદારી નાણાંમંત્રી અરુણ જેટલીના પાસે છે
  • અનિલ માધવના નિધન બાદ પર્યાવરણ વિભાગની જવાબદારી વિજ્ઞાન અને ઔધોગિક મંત્રી હર્ષ વર્ધનની પાસે રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો