મંગળવાર, 11 એપ્રિલ, 2017

દેશના પ્રથમ બિનકોંગ્રેસ પીએમ મોરારજી દેસાઇનું ૯૯ વર્ષની વયે નિધન
Image result for morarji desai

ભારતના છઠ્ઠા વડા પ્રધાન મોરારજી દેસાઈનું ૧૯૯૫માં ૧૦એપ્રિલનાં દિવસે નિધન થયું હતું. તેઓ ભારતનાં પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા. જોકે તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા. તેમને પોતાની જન્મ તારીખ ૨૯ ફેબ્રુઆરી માટે પણ યાદ કરવામાં આવે છે. મોરારજી દેસાઈ ૧૯૭૭ થી ૧૯૭૯ સુધી ભારતનાં વડાપ્રધાન રહ્યાં હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો