શુક્રવાર, 14 એપ્રિલ, 2017

યોગી આદિત્યનાથે એમ્બ્યુલન્સ સેવા – 108નું ઉદ્ઘાટન કર્યું

Image result for yogi adityanath 108 ambulance facilities

13 એપ્રિલના દિવસે ,ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બૈસાખીના પ્રસંગે રાજ્યની એડવાન્સ એમ્બ્યુલન્સ સેવા – 108નું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું છે કે આ સેવાને કારણે રાજ્યમાં રહેતા લોકોને ફાયદો થશે અને તેમનું સ્વાસ્થ્ય સુધરશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો