ગુરુવાર, 3 જાન્યુઆરી, 2019

ક્રિકેટ ગુરુ રમાકાંત આચરેકરને ગુરુવારે તેમના ચાહકોએ ભારે હૈયે વિદાય આપી

- દાદર સ્થિત શિવાજી પાર્કમાં દિગ્ગજોની ઉપસ્થિતીમાં

- અંતિમ સંસ્કાર વખતે સચિન આંખના આંસુ રોકી શક્યો નહીં

Image result for cricket-guru-ramakant-achrekar
ભારતરત્ન સચિન તેંદુલકર સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓનું ઘડતર કરનારા ક્રિકેટ પ્રશિક્ષક રમાકાંત આચરેકરને આજે સવારે અત્યંત ગમગીન માહોલ વચ્ચે શિવાજી પાર્ક સ્મશાનભૂમિમાં અગ્નિદાહ અપાયો હતો. તે પૂર્વે મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર સહિત ક્રિકેટ જગતના અનેક મહાનુભાવોએ આચરેકર સરના અંતિમ દર્શન કર્યા હતા.
Image result for cricket-guru-ramakant-achrekar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો