Branch : Valsad || Chikhli||
ગુરુવાર, 3 જાન્યુઆરી, 2019
ક્રિકેટ ગુરુ રમાકાંત આચરેકરને ગુરુવારે તેમના ચાહકોએ ભારે હૈયે વિદાય આપી
-
દાદર સ્થિત શિવાજી પાર્કમાં દિગ્ગજોની ઉપસ્થિતીમાં
-
અંતિમ સંસ્કાર વખતે સચિન આંખના આંસુ રોકી શક્યો નહીં
ભારતરત્ન સચિન તેંદુલકર સહિત અનેક દિગ્ગજ ખેલાડીઓનું ઘડતર કરનારા ક્રિકેટ પ્રશિક્ષક રમાકાંત આચરેકરને આજે સવારે અત્યંત ગમગીન માહોલ વચ્ચે શિવાજી પાર્ક સ્મશાનભૂમિમાં અગ્નિદાહ અપાયો હતો. તે પૂર્વે મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર સહિત ક્રિકેટ જગતના અનેક મહાનુભાવોએ આચરેકર સરના અંતિમ દર્શન કર્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો