બુધવાર, 17 ઑક્ટોબર, 2018

પલ્લીમાં આજે લાખો ભક્તો ઉમટશે


- રૂપાલ જગપ્રસિધ્ધ વરદાયીની માતાજીની





ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી છેલ્લા પાંચ હજાર વર્ષથી દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે.

શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા રૂપાલ વરદાયીની માતાજી મંદિરમાં દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો ભરાય છે

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો