શનિવાર, 1 સપ્ટેમ્બર, 2018

ઇન્દુ જળ સંધી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલુ સપ્તાહમાં લાહોરમાં બેઠક




ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર દ્વીપક્ષીય મંત્રણા માટે તૈયારીઓ શરૃ કરાઇ હતી અને ભારત તેમજ પાકિસ્તાન અત્યંત મહત્તવના ઇન્દુ જળ સંધીના વિવિધ પાસાઓ પર ફરીથી ચર્ચાની શરૃઆત કરશે.
ભારત અને પાક.કાયમી ઇન્દુ પંચની છેલ્લી બેઠક માર્ચમાં નવી દિલ્હીમાં યોજાઇ હતી જેમાં બંને પક્ષોએ પાણીના પ્રવાહની વિગતોની આપ લે કરી હતી અને ૧૯૬૦ના ઇન્દુ જળ સંધી હેઠળ કેટલું પાણી ઉપયોગ કરે છે તેની વિગતો જોઇ હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો