બુધવાર, 4 જુલાઈ, 2018

હિંસાને દૂર કરવી હોય તો દરેકને પોતાની અભિવ્યક્તિ માટે સ્પેસ આપવી પડશે


બુધન થિયેટર અને એક ગ્રુપ દ્વારા સ્ક્રેપયાર્ડ ખાતે ગીત, નુક્કડ નાટક, સંઘર્ષના ગીત અને કવિતાઓ પ્રસ્તુત બુધન થિયેટર અને એક ગ્રુપ દ્વારા સ્ક્રેપયાર્ડ ખાતે વસંત રજબ શહીદ દિને 'બોલ કે લબ આઝાદ હૈ તેરે' હેઠળ સાંપ્રદાયિકતા અને કલાકારો પર થતી હિંસાના વિરોધમાં ક્લાસિકલ ગીત, નુક્કડ નાટક, સંઘર્ષના ગીત અને કવિતાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી.

ધન થિયેટર અને એક ગુ્રપ દ્વારા સ્ક્રેપયાર્ડ ખાતે વસંત રજબ શહીદ દિને 'બોલ કે લબ આઝાદ હૈ તેરે' હેઠળ સાંપ્રદાયિક અને કલાકારો પર થતી હિંસાના વિરોધમાં ક્લાસિકલ ગીત, નુક્કડ નાટક, સંઘર્ષના ગીત અને કવિતાઓ પ્રસ્તુત કરવામાં આવી હતી,


જેમાં અમરેન્દ્ર ધનેશ્વર અને આનંદ મિત્ર દ્વારા ક્લાસિકલ ગીત. વૈશાખ રાઠોડ અને આતિષ ઇન્દ્રેકર દ્વારા કવિતાઓ તેમજ નુક્કડ નાટક ગીરગીટ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બુધન થિયેટરના ફાઉન્ડર દક્ષિણ છારા દ્વારા આજના સમયમાં અભિવ્યક્તિની વાત કેવી રીતે દબાવવામાં આવી રહી છે તે અંગે સંવાદ કર્યો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો