સોમવાર, 1 જાન્યુઆરી, 2018

ભોતિક શાસ્ત્રી સત્યેન્દ્રનાથ બોઝની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યુ

- કવોન્ટમ થિયરીના પ્રણેતા છે પ્રોફેસર એસ.એન બોઝ

- આજે તેમની 125મી જન્મજયંતી અમદાવાદ


 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોફેસર એસ.એન બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકત્તામાં યોજાનારલ ઈવેન્ટને સંબોધન કરશે. ભોતિક શાસ્ત્રી સત્યેન્દ્ર નાથ બોઝ 1લી જાન્યુઆરી 1894માં કોલકત્તામાં જન્મ્યા હત. 

તે "ક્વોન્ટમ થિયરી" ના પ્રણેતા ગણાય છે. 

ભૌતિકશાસ્ત્રી સત્યેન્દ્ર નાથ બોઝે 1920 માં ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, ત્યારથી અત્યાર સુધી તેમની થિયરી ઉપર ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવ્યો છે. બોસ-આઈન્સ્ટાઈન આંકડાઓ અને બોસ-આઈન્સ્ટાઈન કન્ડેન્સેટના સિદ્ધાંત માટે ક્વોન્ટમ મિકેનિક્સ પર તેમના કામ માટે તેઓ ખૂબ જાણીતા છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો