સોમવાર, 11 સપ્ટેમ્બર, 2017

અમેરિકાના શિકાગોમાં સ્વામી વિવેકાનંદના ભાષણની આજે 125મી વર્ષગાંઠ



વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સ્વામી વિવેકાનંદના શિકાગો ભાષણની 125મી વર્ષગાંઠ પર અને ભાજપના વિચારક દીનદયાળ ઉપાધ્યાયની જન્મ શતાબ્દી સમારોહ અંતર્ગત વિજ્ઞાન ભવાનમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યાં છે.

વડાપ્રદાન મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદે દુનિયાને સાચી દિશા બતાવવામાં મદદ કરી. આ સંમેલ્લનનો વિષય (થીમ) યંગ ઈન્ડિયા, ન્યુ ઈન્ડિયા છે. વિદ્યાર્થીઓનું આ સંમેલન એવા દિવસોમાં થઇ રહ્યો છે કે જે દિવસે સ્વામી વિવેકાનંદે 1893માં શિકાગોમાં પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું.


વડાપ્રધાનએ દેશની જનતાને સવાલ કર્યો કે ચારેય તરફ કરચો ફેલાવો અને બોલે વંદેમાતરમ્ ? શું કચરો ફેલાવતા લોકોને વંદે માતરમ્ બોલાવનો અધિકારી છે? વંદેમાતરમ્ બોલવાનો સાચો અધિકાર સફાઇ કરતા કામદારોને છે. આપણે સફાઇ કરી કે ન કરી પરંતુ ભારત માતાને ગંદુ કરવાનો અધિકાર નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો