સોમવાર, 31 ડિસેમ્બર, 2018


દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા ફિલ્મ સર્જક મૃણાલ સેનનું 95 વર્ષની વયે અવસાન
- સત્યજીત રે અને ઋતવિક ઘટક શ્રેણીના મૃણાલ સેન અંતિમ મણકા સમાન હતા
સત્યજીત રે અને ઋતવિક ઘટક શ્રેણીના મૃણાલ સેન  અંતિમ મણકા સમાન ફિલ્મ સર્જક અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા મૃણાલ સેનનું આજે ૯૫ વર્ષની વયે અવસાન થયું હતું.વય સબંધીત બીમારીઓના કારણે તેઓ લાંબા સમયથી બીમાર રહેતા આજે સવારે સાડા દસ વાગે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો, એમ તેમના પરિવારના સ્ત્રોતોએ કહ્યું હતું.' વય સબંધીત બીમારીઓના કારણે મૃણાલ સેન આજે અવસાન પામ્યા હતા'એમ તેમના પરિવારના એક સભ્યે આજે કહ્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો