બુધવાર, 21 જૂન, 2017




“રામામણી અયંગર મેમોરિયલ યોગ ઇન્સ્ટિટ્યુટ”ને પીએમના યોગ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે...

રામામણી અયંગર મેમોરિયલ યોગા ઇન્સ્ટિટ્યુટ, પુણે યોગના પ્રમોશન અને વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પ્રથમ એવોર્ડ મેળવ્યો છે.


રામામણી અયંગર મેમોરિયલ યોગ ઇન્સ્ટિટ્યૂટએ ચાર દાયકાના સમયગાળામાં યોગ ફેલાવવાનું કામ કર્યું છે. તેણે યોગ પર ઘણાં પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે, જેને વિવિધ ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો