સોમવાર, 6 ઑગસ્ટ, 2018


બદલાઈ ગયુ 162 વર્ષ જૂના મોગલસરાઈ રેલ્વે સ્ટેશનનુ નામ

Image result for mughalsarai junction

- હવે ઓળખાશે ભાજપના સ્થાપક દીન દયાલ ઉપાધ્યાયના નામથી

યુપીનુ ઐતહાસિક ગણાતુ 156 વર્ષ જુનુ મોગલસરાઈ રેલવે સ્ટેશનનુ નામ હવે બદલાઈ ગયુ છે.
આ સ્ટેશન મોગલસરાઈ જંક્શનની જગ્યાએ પંડિત દિન દયાલ ઉપાધ્યાય સ્ટેશન તરીકે ઓળખાશે.
પંડિત દિન દયાલ ઉપાધ્યાય ભાજપના વૈચારિક પ્રણેતા મનાય છે.1857ના બળવા પછી આ સ્ટેશનનુ નામ મોગલસરાઈ જંક્શન પડ્યુ હતુ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો